Site Developed By: Hemant G. Gajre & Vipul K. Gajre
Site Developer : Hemant G.Gajre 9824173314, hemantgajre@daiwgnamitra.co.in & vipul K. Gajre, vipulgajre@daiwgnamitra.co.in કમલેશ બી. ચોનકર તથા કૌશીક એન. ચોનકર દ્વારા માહીતી ઉપલબ્ધ:  સહયોગ કર્તા :  નરહરી એન. ચોનકર, જયેશ એન. તળેકર, દીપક એન ચોનકર, નિલેશ કે. ગજરે, સંજય કે. ચોનકર, પાડુંરંગ એન માલનકર, આશિષ આર. ચોનકર,  હિમાંશુ કમળાકર આગલાવે તથા સમસ્ત દૈવજ્ઞ પંચ ધરમપુર કારોબારી સભ્ય ગણ. પ્રોત્શાહક : વિનાયક જે. માલનકર, જયેશ વી. માલનકર, ઉત્પલ વી. માલનલકર  

ADD 4
just Rs500/year

Your Name
Cell No.
Dicription

પોતાના વિજ્ઞાપન મુકવાવા મટે નિચે ના ફોમ ભરી મોકલો. 
Free Hit Counters
HOME            Daiwgna Ratna           Daiwgna Abhyan               Foundetion
અવધુત ચિંતન શ્રી ગુરુદેવદત્ત, હરહર મહાદેવ

સમસ્ત દૈવજ્ઞ મિત્રો.

    ધરમપુર પાસે ખારવેલ ગામ માં રુદ્રાક્ષ દ્વારા ૩૧.૨૫ ફૂટ ઉંચુ અને ૧૬.૦૦ ફૂટ ની ઘનતા વાળુ શિવલિંગ શ્રી બટૂકભાઇ વ્યાશદ્વારા બનાવવામાં આવ્યુ છે. આ શિવલિંગ ના નિર્માણ માં ૫૦ માણસોના, સતત ૪ મહિના ની મહેનત અને આશરે બેલાખ રુદ્રાક્ષમણી નો ઉપયોગ થયો છે.
    આ શિવલીગ ના દર્શન ભક્તજન માટે તા ૦૪/૦૩/૨૦૧૨ સુ ધી ખુલ્લા રખવામા આવિયા છે. આશિવલીગ પર સહુ ભક્તજન જળાભિશેક કરીસકે તેવી વ્યવસ્તા પણ અહિ કરવામાં આવી છે.