પોતાના વિજ્ઞાપન મુકવાવા મટે નિચે ના ફોમ ભરી મોકલો.
PROVIDED BY MR. J.G.DAIVAGNA
સમસ્ત દૈવજ્ઞ મિત્રો.
ધરમપુર પાસે ખારવેલ ગામ માં રુદ્રાક્ષ દ્વારા ૩૧.૨૫ ફૂટ ઉંચુ અને ૧૬.૦૦ ફૂટ ની ઘનતા વાળુ શિવલિંગ શ્રી બટૂકભાઇ વ્યાશદ્વારા બનાવવામાં આવ્યુ છે. આ શિવલિંગ ના નિર્માણ માં ૫૦ માણસોના, સતત ૪ મહિના ની મહેનત અને આશરે બેલાખ રુદ્રાક્ષમણી નો ઉપયોગ થયો છે.
આ શિવલીગ ના દર્શન ભક્તજન માટે તા ૦૪/૦૩/૨૦૧૨ સુ ધી ખુલ્લા રખવામા આવિયા છે. આશિવલીગ પર સહુ ભક્તજન જળાભિશેક કરીસકે તેવી વ્યવસ્તા પણ અહિ કરવામાં આવી છે.